નંદ ઘેર આનંદ ભયો
આજે શ્રાવણ વદ આઠમ, જન્માષ્ટમી, કૃષ્ણ જનમ
આજનો સુવિચાર:- ધર્મનું સર્વશ્રેષ્ઠ લક્ષણ આચરણમાં છે………..સ્વામી પ્રણવાનંદજી
નંદઘેર આનંદ ભયો જય કન્હૈયાલાલકી
હાથી ઘોડા પાલખી જય કન્હૈયાલાલકી
પ્રભુ કૃષ્ણાવતારમાં સંભળાવે છે અને રામાવતારમાં સાંભળે છે.
click on photo યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ

એકવાર યમુનામાં આવ્યુ’તુ પૂર
મથુરાથી એકવાર માથે મુકીને
કોઈ લાવ્યું’તુ વાંસળીનાં સૂર
કવિશ્રી: નાનાલાલ (more…)
4 comments August 16, 2006

