Archive for August 21st, 2006

મેઘધનુષી માનસરોવર

                   આજે શ્રાવણ વદ તેરસ 

      આજનો સુવિચાર:- પ્રકૃતિ ઇશ્વરનું સ્વરૂપ છે, કલા મનુષ્યનું સ્વરૂપ છે.

              આજથી જૈન બાંધવોનાં પર્યુષણ ચાલુ થાય છે.    

       આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે તો આપણે  માનસરોવરનાં મેઘધનુષી દર્શન કરીયે.                 

             આપણે માનસરોવર વિષે થોડીક વાતો કરીયે.          

      આ નીલરંગી વિશાળ જળરાશિ સમુદ્રની સપાટીથી 16,200 ફૂટની ઊંચાઈએ આવેલો છે. આ સરોવર ‘બ્રહ્મા’ સર્જીત કહેવાય છે. કહેવાય છે કે દેવી,દેવતા માટે બ્રહ્માજીએ પોતાના માનસથી ઉત્પન્ન કર્યું હતું. આ એક લોકોમાં શ્રદ્ધા બેસાડવા માટે પુરાણોમાં લખ્યું છે પરંતુ જો આપણે ભૌગોલિક દ્રષ્ટિએ જોઈયે તો જેવી રીતે હિમાલયની ઉત્પત્તિ થઈ તે જ રીતે માનસરોવરની ઉત્પત્તિ થઈ છે.

        તેનો ઘેરાવો 105 કિ.મી. નો છે અને તેની ઊંડાઈ 100 મી. ની છે. અહીં કોઈ જાતનું પૉલ્યુશ ન હોવાને કારણે માનસરોવરનું જળ ગંગાજળની જેમ શુદ્ધ રહે છે. આટલી ઊંચાઈએ ઠંડીને કારણે માનસરોવરમાં નહાવું એ ઘણી હિંમત માંગી લે છે. માનસરોવરનું જળ અત્યંત શુદ્ધ અને સ્ફટિક સમું પારદર્શક છે. આવા બર્ફીલા જળમાં નહાવામાં તકલિફ તો જરૂર પડે છે પરંતુ ‘ૐ નમઃ શિવાય’નાં પંચાક્ષરીય મંત્રનો જાપ જીવનનાં પાપ સાથે થાક પણ ઉતારી નાખે છે. માનસરોવરનું જળ અતિ પવિત્ર ગણાય છે. આ જળ તો નસીબવાળાને પ્રાપ્ત હોય છે.

click on photo

             ઉષઃકાળ

click on photo

 પ્રભાતનાં પ્રથમ કિરણો (more…)


5 comments August 21, 2006


વિભાગો

Recent Comments

વિશ્વદ… on મિચ્છા મિ…
Ramesh Patel on મિચ્છા મિ…
Tarun Patel on મિચ્છા મિ…
pragnaju on મિચ્છા મિ…
Koyal Ben on પલડું પલડ…

Recent Posts

Archives

Calendar

August 2006
M T W T F S S
« Jul   Sep »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links

Feeds