Archive for September 5th, 2006

ગુરુદેવો ભવઃ

          આજે ભાદરવા સુદ બારસ

આજનો સુવિચાર:- શિક્ષણનો હેતુ વિદ્યાર્થીના મગજમાં માહિતીનું ભૂસું ભરવાનો નથી, પરંતુ વિદ્યાર્થીના મનને રૂઢિઓ,માન્યતાઓ, પૂર્વગ્રહો, અભિપ્રાયો વગેરેથી પૂર્ણપણે મુક્ત કરી એને સ્વતંત્રપણે વિચાર કરતો કરવાનો છે.—જે.કૃષ્ણમૂર્તિ

આજે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ એ શિક્ષકદિન તરીકે ઉજવવાય છે.

 

ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર
ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ

રાગ:- મારુ કલ્યાણ    તાલ:તીનતાલ

અપને ગુરુકો મૈં ધ્યાવું
ગુરુકી કૃપાસે સબસુખ પાઉં

નાદ ઔર બ્રહ્મકા જ્ઞાન મૈં પાઉં
સપ્તસૂરોંસેં મનકો સજાઉં
ગુરુકે ચરણ નિત ચિત્ત ધ્યાવું

         ૐ નમઃ શિવાય


3 comments September 5, 2006


વિભાગો

Recent Comments

joshi kanaiyalal on આજનો સુવિ…
Chandra Patel on બે કવિતા
નેટ જગત… on ઓળખ
Snehal Patel on બે કવિતા
CHANDRAVADAN MISTRY on કિચન ટીપ્…

Recent Posts

Archives

Calendar

September 2006
M T W T F S S
« Aug   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links

Feeds