Archive for September 15th, 2006

શ્રાધ્ધ

                આજે ભાદરવા વદ નોમ

      આજનો સુવિચાર:- કપરા સંજોગમાંજે હિંમત રાખીને ચાલે છે એને વહેલી કે મોડી સફળતા મળીને જ રહે છે. સમયની સાથે સંજોગ બદલાતા રહે છે.

       શ્રદ્ધયાયત ક્રિયતે તત શ્રાદ્ધમ – શ્રદ્ધાથી જે કાર્ય કરવામાં આવે તે શ્રાદ્ધ. શ્રાદ્ધ કર્મમાં છુપાયું છે. જીવન એવી રીતે જીવો કે મૃત્યુ પછી પણ લોકો શ્રદ્ધા, સન્માનથી યાદ કરે. શ્રાદ્ધ એટલે શ્રદ્ધાથી કરેલું સ્મરણ, શ્રાદ્ધ એટલે પૂર્વજોનો આદર. શ્રાદ્ધ એટલે કૃતજ્ઞતા.

આપણી ભારતીય સંસ્કૃતિમાં ત્યાગ અને પવિત્રતાનું અત્યંત મહત્વ છે. આવા જ વિચારોને મહત્વ આપી આપણાં ઋષિમુનીઓએ, બ્રહ્મર્ષિઓએ સંસ્કૃતિ ઊભી કરી તો તેમનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરી તર્પણ કરીયે.

(more…)


4 comments September 15, 2006


વિભાગો

Recent Comments

Vital Patel on બે કવિતા
pragnaju on ગુરૂપૂર્ણિ…
manvant on આજના એસ.એ…
pragnaju on આજના એસ.એ…
પંચમ શુ… on આજના એસ.એ…

Recent Posts

Archives

Calendar

September 2006
M T W T F S S
« Aug   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links

Feeds

Flickr Photos

tu hermana

More Photos