ઘુંઘટકા પટ ખોલ
આજે જેઠ વદ ત્રીજ [અંગારકી ચતુર્થી]
આજનો સુવિચાર:- આપણે આપણા યુવાનો માટે ભવિષ્યની રચના ન કરી શકીએ, પણ ભવિષ્ય માટે યુવાનોની રચના કરી શકીએ છીએ. — ફ્રાનકલિન ડી. રુઝવેલ્ટ
હેલ્થ ટીપ્સ:- માત્ર કાકડી ખાઈ થોડા દિવસ રહેવાથી મેદ ઘટે છે.
મહાત્માઓનાં ચરિત્રોમાં અપૂર્વ બોધ સમાયેલો છે. એમના જીવન પ્રવાહમાં અનુપમ અમૃત રહેલું છે જેનું પાન કરતાં સામાન્ય મનુષ્ય પણ
અમરપણાને પામે છે. શ્રી કબીર સાહેબ જેવા મહાન સંત પુરુષે તેમની અમૃતમય વાણી દ્વારા આ દેહની અસરતા બતાવી છે. જો સમર્થ ગુરુ દ્વારા મહાન સંતની વાણીનું રાત દિવસ મનન, ચિંતન કરાવવામાં આવે તો આ જીવન ધન્ય બની જાય.
ઘુંઘટકા પટ ખોલ રે તોહે પિયા મિલેંગે
ઘટ ઘટમેં વહ સાંઈ બસત હૈ, કટુક વચન મત બોલ રે
તોહે પિયા મિલેંગે
ધન જોબનકા ગરબ ન કીજૈ, ઝૂઠા પચરંગ ચોલ રે
તોહે પિયા મિલેંગે
સુન્ન મહલમેં દિયના બારિલે, આસન સોં મન ડોલ રે
તોહે પિયા મિલેંગે
જાગ જુગતસોં રંગ મહલમેં પિય પાયો અનમોલ રે
તોહે પિયા મિલેંગે
કહૈ ‘કબીર’ આનંદ ભયો હૈ, બાજત અનહદ ઢોલ રે
તોહે પિયા મિલેંગે
ૐ નમઃ શિવાય
Add comment July 3, 2007


