ઘુંઘટકા પટ ખોલ

July 3, 2007

    આજે જેઠ વદ ત્રીજ [અંગારકી ચતુર્થી]

આજનો સુવિચાર:- આપણે આપણા યુવાનો માટે ભવિષ્યની રચના ન કરી શકીએ, પણ ભવિષ્ય માટે યુવાનોની રચના કરી શકીએ છીએ. — ફ્રાનકલિન ડી. રુઝવેલ્ટ

હેલ્થ ટીપ્સ:- માત્ર કાકડી ખાઈ થોડા દિવસ રહેવાથી મેદ ઘટે છે.

મહાત્માઓનાં ચરિત્રોમાં અપૂર્વ બોધ સમાયેલો છે. એમના જીવન પ્રવાહમાં અનુપમ અમૃત રહેલું છે જેનું પાન કરતાં સામાન્ય મનુષ્ય પણ

અમરપણાને પામે છે. શ્રી કબીર સાહેબ જેવા મહાન સંત પુરુષે તેમની અમૃતમય વાણી દ્વારા આ દેહની અસરતા બતાવી છે. જો સમર્થ ગુરુ દ્વારા મહાન સંતની વાણીનું રાત દિવસ મનન, ચિંતન કરાવવામાં આવે તો આ જીવન ધન્ય બની જાય.


| View Show | Create Your Own

ઘુંઘટકા પટ ખોલ રે તોહે પિયા મિલેંગે

ઘટ ઘટમેં વહ સાંઈ બસત હૈ, કટુક વચન મત બોલ રે
તોહે પિયા મિલેંગે

ધન જોબનકા ગરબ ન કીજૈ, ઝૂઠા પચરંગ ચોલ રે
તોહે પિયા મિલેંગે

સુન્ન મહલમેં દિયના બારિલે, આસન સોં મન ડોલ રે
તોહે પિયા મિલેંગે

જાગ જુગતસોં રંગ મહલમેં પિય પાયો અનમોલ રે
તોહે પિયા મિલેંગે

કહૈ ‘કબીર’ આનંદ ભયો હૈ, બાજત અનહદ ઢોલ રે
તોહે પિયા મિલેંગે

                   ૐ નમઃ શિવાય

Entry Filed under: મંજીરા[ભજન]. .

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિભાગો

Recent Comments

Vital Patel on બે કવિતા
pragnaju on ગુરૂપૂર્ણિ…
manvant on આજના એસ.એ…
pragnaju on આજના એસ.એ…
પંચમ શુ… on આજના એસ.એ…

Recent Posts

Archives

Calendar

July 2007
M T W T F S S
« Jun   Aug »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links

Feeds

Flickr Photos

work in progress

More Photos