ચિંતન

November 4, 2007

                        આસો વદ દસમ
આજનો સુવિચાર:- કામ વગરનું મન હંમેશા વ્યક્તિમાં રહેલા દોષોને જ શોધતું હોય છે. વ્યક્તિ ‘બીજાએ શું કરવું જોઈએ’ એ વિષે આખી જિંદગીમાં લોકો સેંકડો કલાક બોલે છે, પરંતુ ‘પોતે શું કરવું જોઈએ’ એ વિચારવાની તેને એક મિનિટની ફુરસદ હોતી નથી.

હેલ્થ ટીપ્સ:- અળસીનો મુખવાસ બનાવી ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

આજનો એસ.એમ.એસ. :-

       જ્યારે કાંઈ અજુગતું થયું હોય અને હૃદય ખિન્નતાથી ભરાએ ગયું હોય અને આંખમાંથી આંસુ વહેતાં હોય ત્યારે હંમેશા 3 વાત યાદ કરો.

1] ભગવાનને યાદ કરો.

2] તમારા માતા પિતાને યાદ કરો

3] તમારી રોજની પ્રાર્થના યાદ કરો

GOOD LUCK & GOD BLESS YOU………..

                                

                          ૐ નમઃ શિવાય

Entry Filed under: સાથિયો[અન્યરંગ]. .

1 Comment Add your own

  • 1. neetakotecha  |  November 6, 2007 at 6:27 am

    હ્રદય જ્યારે ખિન્નતાથી ભરાય જાય છે ને ત્યારે જ આ બધુ કાંઇ યાદ નથી આવતુ.

    શુ નાં શુ વિચારો આવી જાય છે.

    પણ કોશિષ જરુર કરશુ.અ

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


શોધખોળ

આભાર

Vital Patel on વ્યહવાર છે
nandani on ઓસડિયા
Health Tips on ઓસડિયા
Health Tips on ઓસડિયા
Health Tips on શિવશિવાને સાનિધ્યે

તાજેતરમાં લખાયેલુ

મહિનાની નોંધણી

તારીખીયુ

November 2007
M T W T F S S
« Oct   Dec »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

ભલે પધાર્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

RSS ગીત ગુંજ

free counters