ચિંતન
November 4, 2007
આસો વદ દસમ
આજનો સુવિચાર:- કામ વગરનું મન હંમેશા વ્યક્તિમાં રહેલા દોષોને જ શોધતું હોય છે. વ્યક્તિ ‘બીજાએ શું કરવું જોઈએ’ એ વિષે આખી જિંદગીમાં લોકો સેંકડો કલાક બોલે છે, પરંતુ ‘પોતે શું કરવું જોઈએ’ એ વિચારવાની તેને એક મિનિટની ફુરસદ હોતી નથી.
હેલ્થ ટીપ્સ:- અળસીનો મુખવાસ બનાવી ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.
આજનો એસ.એમ.એસ. :-
જ્યારે કાંઈ અજુગતું થયું હોય અને હૃદય ખિન્નતાથી ભરાએ ગયું હોય અને આંખમાંથી આંસુ વહેતાં હોય ત્યારે હંમેશા 3 વાત યાદ કરો.
1] ભગવાનને યાદ કરો.
2] તમારા માતા પિતાને યાદ કરો
3] તમારી રોજની પ્રાર્થના યાદ કરો
GOOD LUCK & GOD BLESS YOU………..
ૐ નમઃ શિવાય
Entry Filed under: સાથિયો[અન્યરંગ]. .
1 Comment Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
neetakotecha | November 6, 2007 at 6:27 am
હ્રદય જ્યારે ખિન્નતાથી ભરાય જાય છે ને ત્યારે જ આ બધુ કાંઇ યાદ નથી આવતુ.
શુ નાં શુ વિચારો આવી જાય છે.
પણ કોશિષ જરુર કરશુ.અ