Archive for January 16th, 2008
આજનો S. M. S.
આજે પોષ સુદ આઠમ
આજનો સુવિચાર:- આપણા સમય અને શક્તિ જો વ્યર્થ વિચારોમાં જ ખર્ચાઈ જાય તો આપણા કામમાં અસરકારકતા કઈ રીતે આવી શકે? — પ્રધાનમંત્રી મનમોહનસિંહ
હેલ્થ ટીપ:- મેથીનાં કુમળા પાનનું શાક બનાવીને ખાવાથી લોહીનો સુધારો થાય છે.
આજનો S. M. S.
મીઠે ગુડમેં મિલ ગયા તીલ,
ઊડી પતંગ ઔર ખીલ ગયા દિલ,
હર પલ સુખ ઔર હર દિન શાંતિ,
આપકે લિયે હેપી સંક્રાંતિ.
ૐ નમઃ શિવાય
Add comment January 16, 2008

