ઈલકાબો વિષે થોડું વિશેષ
May 13, 2008
આજે વૈશાખ સુદ નોમ
આજનો સુવિચાર:- રાજા હો યા રંક, સૌથી સુખી એ છે જે પોતાના ઘરે શાંતિ મેળવે છે.
હેલ્થ ટીપ:- તુલસીનાં માંજર પાણીમાં પલાળી એ પાણી પીવાથી શરીરમાં ઠંડક રહેશે.
ઈલકાબો વિષે થોડું વિશેષ
26મી જાન્યુઆરી આપણા દેશમાં અપાતા ઈલકાબો વિષે થોડું જાણીએ.
1] ભારતરત્ન – જે આ વર્ષે કોઈને આપવામાં આવ્યો નથી.
2] પદ્મવિભૂષણ
3] પદ્મભૂષણ
4] પદ્મશ્રી
ઉપરોક્ત [2] [3] [4] ઈલકાબો સંગીતકલા ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે કે કોઈ વિશિષ્ટ ક્ષેત્રે અથવા તો દેશની ઉત્તમ સેવા કરવા બદલ આપવામાં આવે છે.
5] અર્જુન એવૉર્ડ – જે રમતગમતના ક્ષેત્રમાં આપવામાં આવે છે.
6] શ્રમરત્ન
7] શ્રમભૂષણ
8] શ્રમવીર
9] શ્રમદેવી
ઉપરોક્ત [6] [7] [8] [9] ઈલકાબ ઉદ્યોગક્ષેત્રે આપવામાં આવે છે.
આ ઉપરાંત અન્ય ઈલકાબો પણ આપવામાં આવે છે.
10] જમનાલાલ બજાજ એવૉર્ડ – જે સમાજસેવા માટે આપવામાં આવે છે.
11] જ્ઞાનપીઠ એવૉર્ડ – સાહિત્યક્ષેત્રે આપવામાં આવે છે.
12] શાંતિસ્વરૂપ ભટનાગર એવોર્ડ – વિજ્ઞાનક્ષેત્રે આપવામાં આવે છે.
13] નેશનલ ફિલ્મ એવૉર્ડ – શ્રેષ્ઠ ચલચિત્ર અથવા શ્રેષ્ઠ દિગ્દર્શક અથવા શ્રેષ્ઠ ઍક્ટર કે ઍક્ટ્રેસ માટે આપવામાં આવે છે.
14] સંચારશ્રી ઍવોર્ડ – દૂર સંદેશા ક્ષેત્રમાં રૂ. 3000/- નું ઈનામ અપાય છે.
— સંકલિત
ૐ નમઃ શિવાય
Entry Filed under: ગાથા[માહિતી]. .
6 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
manvantpatel | May 13, 2008 at 10:02 am
સૌ.માધુરી દીક્ષિત…શ્રીરામ નેને ને હાલમાં જ પદ્મશ્રીથી
નવાજવામાં આવેલ છે.આટલી બધી માહિતી આજે જાણી.
2.
Kartik Mistry | May 13, 2008 at 11:13 pm
એકદમ બકવાસ ઇનામો છે. આ બધું બંધ કરીને તેની જગ્યાએ સ્કોલરશીપ્સ ચાલુ કરવી જોઇએ..
3.
Pinki | May 14, 2008 at 2:02 am
nice info….. !!
4.
વિશ્વદીપ બારડ | May 14, 2008 at 5:58 am
very good info.
5.
pragnaju | May 14, 2008 at 9:17 am
ઈલકાબો વિષે ઘણી સુંદર માહિતિ
6.
Harsukh Thanki | May 14, 2008 at 11:38 pm
નેશનલ ફિલ્મ એવોર્ડ ફિલ્મોની ઘણી બધી કેટેગેરી માટે આપવામાં આવે છે. ફિલ્મઓમાં પાયાનું યોગદાન કરનારને “દાદાસાહેબ ફાળકે એવોર્ડ” અપાય છે. ગયા વર્ષે શ્યામ બેનેગલને એનાયત થયો હતો.