ઈલકાબો વિષે થોડું વિશેષ

May 13, 2008

                                 આજે વૈશાખ સુદ નોમ

આજનો સુવિચાર:- રાજા હો યા રંક, સૌથી સુખી એ છે જે પોતાના ઘરે શાંતિ મેળવે છે.

 

હેલ્થ ટીપ:- તુલસીનાં માંજર પાણીમાં પલાળી એ પાણી પીવાથી શરીરમાં ઠંડક રહેશે.

 

ઈલકાબો વિષે થોડું વિશેષ

 

26મી જાન્યુઆરી આપણા દેશમાં અપાતા ઈલકાબો વિષે થોડું જાણીએ.

 

1] ભારતરત્ન – જે આ વર્ષે કોઈને આપવામાં આવ્યો નથી.

2] પદ્મવિભૂષણ

3] પદ્મભૂષણ

4] પદ્મશ્રી

ઉપરોક્ત [2] [3] [4] ઈલકાબો સંગીતકલા ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે કે કોઈ વિશિષ્ટ ક્ષેત્રે અથવા તો દેશની ઉત્તમ સેવા કરવા બદલ આપવામાં આવે છે.

 

5] અર્જુન એવૉર્ડ – જે રમતગમતના ક્ષેત્રમાં આપવામાં આવે છે.

6] શ્રમરત્ન

7] શ્રમભૂષણ

8] શ્રમવીર

9] શ્રમદેવી

 

ઉપરોક્ત [6] [7] [8] [9] ઈલકાબ ઉદ્યોગક્ષેત્રે આપવામાં આવે છે.

 

આ ઉપરાંત અન્ય ઈલકાબો પણ આપવામાં આવે છે.

10] જમનાલાલ બજાજ એવૉર્ડ – જે સમાજસેવા માટે આપવામાં આવે છે.

11] જ્ઞાનપીઠ એવૉર્ડ – સાહિત્યક્ષેત્રે આપવામાં આવે છે.

12] શાંતિસ્વરૂપ ભટનાગર એવોર્ડ – વિજ્ઞાનક્ષેત્રે આપવામાં આવે છે.

13] નેશનલ ફિલ્મ એવૉર્ડ – શ્રેષ્ઠ ચલચિત્ર અથવા શ્રેષ્ઠ દિગ્દર્શક અથવા શ્રેષ્ઠ ઍક્ટર કે ઍક્ટ્રેસ માટે આપવામાં આવે છે.

14] સંચારશ્રી ઍવોર્ડ – દૂર સંદેશા ક્ષેત્રમાં રૂ. 3000/- નું ઈનામ અપાય છે.

                                                                               — સંકલિત

 

                                      ૐ નમઃ શિવાય

Entry Filed under: ગાથા[માહિતી]. .

6 Comments Add your own

  • 1. manvantpatel  |  May 13, 2008 at 10:02 am

    સૌ.માધુરી દીક્ષિત…શ્રીરામ નેને ને હાલમાં જ પદ્મશ્રીથી
    નવાજવામાં આવેલ છે.આટલી બધી માહિતી આજે જાણી.

    Reply
  • 2. Kartik Mistry  |  May 13, 2008 at 11:13 pm

    એકદમ બકવાસ ઇનામો છે. આ બધું બંધ કરીને તેની જગ્યાએ સ્કોલરશીપ્સ ચાલુ કરવી જોઇએ..

    Reply
  • 3. Pinki  |  May 14, 2008 at 2:02 am

    nice info….. !!

    Reply
  • 4. વિશ્વદીપ &hellip  |  May 14, 2008 at 5:58 am

    very good info.

    Reply
  • 5. pragnaju  |  May 14, 2008 at 9:17 am

    ઈલકાબો વિષે ઘણી સુંદર માહિતિ

    Reply
  • 6. Harsukh Thanki  |  May 14, 2008 at 11:38 pm

    નેશનલ ફિલ્મ એવોર્ડ ફિલ્મોની ઘણી બધી કેટેગેરી માટે આપવામાં આવે છે. ફિલ્મઓમાં પાયાનું યોગદાન કરનારને “દાદાસાહેબ ફાળકે એવોર્ડ” અપાય છે. ગયા વર્ષે શ્યામ બેનેગલને એનાયત થયો હતો.

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


શોધખોળ

આભાર

nandani on ઓસડિયા
Junagadh on શિવશિવાને સાનિધ્યે
Health Care Tips on પ્રેરક પ્રસંગો
pragnesh on પ્રેરક પ્રસંગો
Sasan Gir on ઘૈડા ન હોય તો ગાડા પાછા વ…

તાજેતરમાં લખાયેલુ

મહિનાની નોંધણી

તારીખીયુ

May 2008
M T W T F S S
« Apr   Jun »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

ભલે પધાર્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

RSS ગીત ગુંજ

free counters