આજે મહા સુદ એકાદશી [દ્વાદશીનો ક્ષય]
આજનો સુવિચાર
‘નાનું’ કાંઈ જ નથી
નાનકડા બીજમાંથી વૃક્ષ પ્રગટે છે
અત્તરના એક જ ટીપામાંથી ઓરડો સુવાસિત બને છે
વિષના એક જ ટીપાથી જીવન સમાપ્ત થાય છે
એક જ કટુ વચનથી મીઠા સંબંધો પર પૂર્ણવિરામ આવી જાય છે
પ્રીતના એક જ પોસ્ટકાર્ડથી પ્રભુ મનમંદિરમાં પધારે છે
આશાના એક જ તાંતણે દુઃખોની વણઝાર આવે છે
તો આ જગતમાં નાનું શું છે ??????
ૐ નમઃ શિવાય