આજે પોષ વદ અમાસ
આજનો સુવિચારઃ– જે કોઈ વ્યક્તિ પોતાના ધનને જ્ઞાન મેળવવા ખર્ચતો હોય તો તેનાથી એ જ્ઞાન કોઈ છીનવી નહીં શકે. જ્ઞાન માટે કરાયેલા રોકાણમાં હંમેશા સારું ફળ મળે છે. – બેન્જામિન ફ્રેંકલિન
સ્પીકબિન્દાસ પર મારો ઈન્ટરવ્યુ વાંચો.
http://www.speakbindas.com/do-not-point-out-anybody%e2%80%99s-religious-feelings-neela-kakadia/
ૐ નમઃ શિવાય