અક્ષય તૃતીયા

આજે વૈશાખ સુદ ત્રીજ [અક્ષય તૃતીયા, અખાત્રીજ]


શ્રી બદ્રીનાથજી

 

આજે અક્ષય તૃતીયાને દિવસથી ચારની યાત્રાની શરૂઆત થાય છે.

બદ્રીનારાયણજીના દ્વાર આજે ખુલે છે.

આજે ભગવાન પરશુરામજીજયંતી છે.

આજે કોઈપણ શુભકાર્ય માટે મુહુર્ત જોવુ નથી પડતું. બધા જ મુહુર્ત સારા હોય છે.


આજે જ મથુરાના શ્રી બાંકે બિહારીજીના ચરણોના દર્શન થાય છે.

શ્રી બદ્રીનાથજીની સ્તુતિ

પવનમંદ સુગંધ શીતલ
હેમ મંદિર શોભિતમ
નિકટ ગંગા બહત નિર્મળ
શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ

શેષ સુમરન કરત નિસદિન
ધરત ધ્યાન મહેશ્વરમ
શ્રી વંદે બ્રહ્મા કરત સ્તુતિ
શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ

ઈન્દ્રચન્દ્ર કુબેર દિનકર
ધૂપ દીપ પ્રકાશિતમ
શ્રી લક્ષ્મી કમલા ચમર ઢોલે
શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ

શક્તિ ગૌરી ગણેશ શારદ
નારદમુનિ ઉચ્ચારણમ
યોગ ધ્યાન અપારલીલા
શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ

તપ્તકુંડકી અધિક મહિમા
દશોદિશાય ગાયનમ
શ્રી નરનારાયણકી હોત સેવા
શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ

યક્ષ કિન્નર કરત કિર્તન
તાલ વિણા વાજિંત્ર
સિધ્ધ મુનીજન કરત જય જય
શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ

પ્રેમ પંચ કેદાર દર્શન
સિદ્ધ મુનીજન સેવીતમ
હિમાલયમેં સુખસ્વરૂપી
શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ

બદ્રીનાથકે સપ્ત રત્નસુ
સર્વપાપ વિનાશકમ
કોટિ તીર્થ સ્વરૂપ પુરણ
શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ

કૈલાસમેં એક દેવ નિરંજન
શૈલ શિખર મહેશ્વરમ
રાજા યુધિષ્ઠિર કરત સ્તુતિ
શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ

ૐ નમઃ શિવાય