ભેજુ કસો

                    આજે માગશર વદ એકાદશી

આજનો સુવિચાર:- ત્રણ વાનાં મુજને મળ્યાં હૈયું, મસ્તક, હાથ બહુ દઈ દીધું નાથ ! જા, ચોથું નથી  માંગવું.      — ઉમાશંકર જોશી

હેલ્થ ટીપ્સ:- ત્વચા તૈલી હોય તો ફેસપેકમાં દૂધને બદલે દહીં નાખી શકો છો.

ભેજુ કસો

• જીભના કયા ભાગમાં કડવો સ્વાદ પરખાય છે?

• માનવના ચહેરાનું કયું એકમાત્ર હાડકું હલનચલન કરી શકે છે ?

• કયા ઝાડનાં પાનમાંથી બીડી બનાવવામાં આવે છે ?

• કઈ ફિલ્મ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત હતી ?

• અવકાશ યાન મોકલનાર પ્રથમ દેશ કયો છે ?

• ‘એ ટ્રીસ્ટ વીથ ડેસ્ટિની’ નામે ઓળખાતું સંબોધન કોણે આપ્યું હતું ?

• સાહિત્યમાં ‘1992’નું નૉબેલ પુરસ્કાર કોને મળ્યું હતું ?

• આંદામાન –નિકોબાર ટાપુ પર દક્ષિણમાં કયો પૉઈંટ આવેલો છે ?

• ‘શોલે’ પિક્ચરમાં જેલરની ભૂમિકા કોણે ભજવી હતી?

• કન્યાકુમારી ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?

• કયા દેશમાં એક પણ નદી નથી ?

• વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટીનું નામ શું ?

• કઈ સાલમાં દિલ્હીને ભારતની રાજધાની બનાવવામાં આવી હતી ?

• ભારતીય ખેલાડીના નામ પર શતરંજમાં કઈ આંતરરાષ્ટ્રીય ટ્રોફી અપાય છે ?

• કયા ઑસ્ટ્રેલિયન ખેલાડીએ તેની પ્રથમ અને છેલ્લી બંને ટેસ્ટમાં સદી નોંધાવી છે ?

સાચા જવાબોની આવતા અઠવાડિયા સુધી પ્રતિક્ષા કરો.

                                                  ૐ નમઃ શિવાય

4 comments on “ભેજુ કસો

  1. જીભના કયા ભાગમાં કડવો સ્વાદ પરખાય છે?
    પાછલા

    • માનવના ચહેરાનું કયું એકમાત્ર હાડકું હલનચલન કરી શકે છે ?
    હડપચી

    • કયા ઝાડનાં પાનમાંથી બીડી બનાવવામાં આવે છે ?
    ટીમરુ

    • કઈ ફિલ્મ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત હતી ?
    ?

    • અવકાશ યાન મોકલનાર પ્રથમ દેશ કયો છે ?
    રશીયા

    • ‘એ ટ્રીસ્ટ વીથ ડેસ્ટિની’ નામે ઓળખાતું સંબોધન કોણે આપ્યું હતું ?
    જવાહરલાલ નહેરુ

    • સાહિત્યમાં ‘1992’નું નૉબેલ પુરસ્કાર કોને મળ્યું હતું ?
    અરુંધતી રોય?

    • આંદામાન –નિકોબાર ટાપુ પર દક્ષિણમાં કયો પૉઈંટ આવેલો છે ?
    ?

    • ‘શોલે’ પિક્ચરમાં જેલરની ભૂમિકા કોણે ભજવી હતી?
    મેં નહીં !!

    • કન્યાકુમારી ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
    કેરાલા

    • કયા દેશમાં એક પણ નદી નથી ?
    ?

    • વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટીનું નામ શું ?
    નાલંદા

    • કઈ સાલમાં દિલ્હીને ભારતની રાજધાની બનાવવામાં આવી હતી ?
    19–

    • ભારતીય ખેલાડીના નામ પર શતરંજમાં કઈ આંતરરાષ્ટ્રીય ટ્રોફી અપાય છે ?
    ?

    • કયા ઑસ્ટ્રેલિયન ખેલાડીએ તેની પ્રથમ અને છેલ્લી બંને ટેસ્ટમાં સદી નોંધાવી છે ?
    ?

    Like

  2. ‘શોલે’ પિક્ચરમાં જેલરની ભૂમિકા કોણે ભજવી હતી?
    જવાબ: અસરાની એ
    ડાયલોગ:-
    “હમ અંગ્રેજ કે જમાને કે જેલર હૈ, દુસરે જેલરોં કી તરહા નહીં જો કૈદીઓં કો સુધારને મેં લગે રહેતે હૈ. અરે જબ હમ (જેલર) હી નહીં સુધરે તો તુમ (કૈદી) ક્યા સુધરોગે? હા… હા….”

    Like

  3. થોડું દિલ્હી વિષે..

    Delhi was acquired by Qutab-Ud-Din Aibak in 1193 which was followed by mighty Mughals from the year 1526 to 1857. Later on Khilji followers built their new capital at Siri, the second city of Delhi.

    Tughlakabad was the third city of Delhi built inside the great fortress with 13 outer gates. It was built during the reign of Ghiyas-Ud-Din from 1321-25.

    The fourth city of Delhi was called Jahanpanah, which was built by Muhammed Bin Tughlak. Later on the capital was shifted to Daulatabad in Deccan which resulted in the loss of soldiers because it was a difficult march of 1120 kilometers. Finally Tughlaq forfeited his decision and Delhi got back the status of capital.

    The fifth city was called Ferozabad whose remains can still be found in the city. It was built by Feroz Shah Tughlak in the year 1351 on the banks of river Yamuna. It was later destroyed by Shah Jahan to build Shahjahanabad.

    The remains of the sixth city can be found in the form of tomb and monuments within the Lodi gardens. Old Delhi happens to be the sixth city.

    Later on in British rule in 1911, King Goerge visited India and it was during his tenure that Delhi became the new capital of India.

    Like

Leave a comment